સફરજન કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે. મગજના સ્વાસ્થ્યને સુધારવા ઉપરાંત, સફરજન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ સફરજન ખાવાના ફાયદા.
wd
સફરજનમાં પોષક તત્વો વધુ હોય છે. સફરજન હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
સફરજનનું સેવન કરવાથી બોડી માસ ઈન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
સફરજન ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે.
સફરજનમાં રહેલા એન્ટીઑકિસડન્ટો અમુક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે, જેમાં ફેફસાં, સ્તન અને પાચનતંત્રના કેન્સરનો સમાવેશ થાય છે.
સફરજન મગજને ઓક્સિડેટીવ તણાવથી થતા નુકસાનથી બચાવે છે.
કેટલાક લોકોને સફરજનથી એલર્જી લાગે છે અને આવા લોકોને શરદી થવાની સંભાવના રહે છે.