Home Remedies - ખાંસીમાં આરામ આપશે જામફળના પાન

શરદી તાવ, ખાંસી, કફથી છુટકારો અપાવશે જામફળના પાન, જાણો તેના ઉપયોગની રીત

webdunia

ખાંસીથી રાહત મેળવવા માટે જામફળન પાનથી બનેલા ઉકાળાનુ સેવન કરવુ જોઈએ.

પાણીમાં જામફળના પાનને ઉકાળીને તેમા આદુ, કાળા મરી, લવિંગ, એલચી, લસણ અને ગોળ ઉમેરીને ઉકાળો બનાવો.

જામફળના પાનનું ચૂરણ લેવાથી શ્વસન માર્ગ અને ફેફસાં અને ગળામાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે.

આ ચૂરણ ગોળ અને હૂંફાળા પાણી સાથે લેવુ જોઈએ.

જામફળના પાનને પાણીમાં ઉકાળીને ગાળીને પીવાથી ઉધરસ મટે છે.

જામફળની ચામાં ગોળ મિક્સ કરીને પીવાથી આરામ મળશે.

જામફળના પાનનું ચૂરણ દૂધ સાથે અથવા નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવીને પણ પી શકાય છે.

કોઈપણ ઉપાય લેતા પહેલા, ડૉક્ટરની સલાહ લો.