આ રીતે કરવી અસલી નકલી ચ્યવનપ્રાશની ઓળખ
ચ્યવનપ્રાશ ખાવાના ઘણા ફાયદા છે, પણ તમે નકલી ચ્યવનપ્રાશ તો નથી ખાઈ રહ્યા છો.
webdunia
એવું પણ છે કે ચ્યવનપ્રાશની સમાન બ્રાન્ડ્સ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેથી ચ્યવનપ્રાશ કંપનીની અધિકૃત અથવા પ્રતિષ્ઠિત દુકાનોમાંથી જ ખરીદો.
પાણીમાં નાખતા ચ્યવનપ્રાશ ઘુલી જાય તો નકલી અને સતહ પર બેસી જાય તો અસલી ગણાય છે.
અસલી ચ્યવનપ્રાશમાં 50 થી વધારે જડીબુટ્ટી મિકસ હોય છે. હળવી મિઠાસની સાથે તેમાં કડવાશ પણ હોય છે.
તે ચાખીને જુઓ જો મિઠાસ ગોળ કે ખાંડની જેમ લાગી રહી છે તો આ નકલી ગણાય છે.
ગોળ અને ઘીથી બનેલી વસ્તુઓ પાણી અને દૂધમાં ક્યારે ઓળગતી નથી પણ ઉપર તરે છે. એટલે કે આ નકલી છે
ચ્યવનપ્રાશને તેના રંગ અને ગંધથી પણ ઓળખાય છે.
શિયાળામાં ચ્યવનપ્રાશનુ સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી ગણાય છે.