શુ આખી રાત ખુલ્લું મુકેલુ પાણી પીવુ જોઈએ ?

પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આખી રાત ખુલ્લું મુકેલુ પાણી પીવું જોઈએ.

webdunia

પાણીને આખી રાત ખુલ્લું મુકવાથી કાર્બન ડાયોક્સાઇડના કણો તેમા ઓગળી જાય છે.

આખીરાત મુકવામાં આવેલ પાણીનું pH લેવલ ઘટે છે.

ખુલ્લું પાણી મુકવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધે છે.

ગરમ જગ્યાએ પાણીનો મુકી રાખવાથી બેક્ટેરિયાનો ખતરો વધી જાય છે.

બોટલમાં સંગ્રહિત પાણી સલામત નથી, કારણ કે રિમ પર બેઠેલા બેક્ટેરિયા સિસ્ટમમાં પ્રવેશી શકે છે.

રાતભર ખુલ્લું મુકવામાં આવેલું પાણી ધૂળના કણો અને પ્રદૂષકોથી ભરાઈ જાય છે, જે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

તાંબાના વાસણમાં આખી રાત પાણી ઢાંકીને મુકો જેથી બેક્ટેરિયાનો ખતરો ન રહે.