Knee Pain: ઘૂંટણના દુ:ખાવાને દૂર કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

ઘૂંટણના દુખાવાને ઓછુ કરવા માટે અનેક પ્રકારના આયુર્વેદિક ઉપચારની મદદ લઈ શકો છે. આ આર્યુવેદિક ઉપાયોથી ઘૂંટણનો દુ:ખાવો ઓછો થવાની સાથે જ આ ઘૂંટણમાં થનારા સોજા, ઘૂંટણ લાલ થઈ જવા વગેરે માટે પણ અસરદાર છે.

webdunia

ઘૂંટણના દુ:ખાવો દૂર કરવા માટે અશ્વગંધાનુ સેવન કરો. તેનાથી સોજો અને દુખાવો ઓછો થશે.

આદુના અર્કને ઘૂંટણ પર લગાવવાથી દુ:ખાવાથી આરામ મળે છે. સાથે જ આ સોજા ઉતારવામાં પણ અસરદાર છે.

ગુગ્ગળના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો કરી શકાય છે. જો કે તેનુ સેવન એક્સપર્ટની સલાહ પર જ કરો

ઘૂંટણ પર કલોંજીનુ તેલ લગાવવાથી ઘૂંટણમાં થનારી પરેશાની ઓછી કરી શકાય છે.

ત્રિફળામાં રહેલા ગુણ ઘૂંટણના દુખાવાને ઓછુ કરે છે. સાથે જ આ અર્થરાઈટિસની પરેશાનીને પણ ઘટાડવામાં લાભકારી છે.

શતાવરીના સેવનથી ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ શકે છે.

હળદરનો લેપ ઘૂંટણ પર લગાવવાથી દુ:ખાવો ઓછો થશે.