કબજિયાત દૂર કરવા માટે રોટલીમાં મિક્સ કરો આ એક વસ્તુ

આજના સમયમાં કબજિયાતની સમસ્યા ઘણી વધી ગઈ છે, પરંતુ રસોડામાં હાજર આ શાકભાજીની મદદથી તમે કબજિયાતની સમસ્યાને દૂર કરી શકો છો.

social media

કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે લોટમાં એક વસ્તુ ઉમેરો.

આ વસ્તુનું નામ છે ઓટ્સ. લોટમાં ઓટ્સ મિક્સ કરો.

આ માટે ઓટ્સને પીસીને પાવડર બનાવો.

રોટલી બનાવવા માટે જ્યારે તમે લોટ બાંધો તો તેમા ઓટ્સ પાવડર ઉમેરો.

ઓટ્સને લોટમાં ભેળવીને ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

તે હાઈ કોલેસ્ટ્રોલ લેવલને પણ બેલેન્સ કરે છે.

તેની મદદથી બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે.

તેની મદદથી બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે.