કુંભ નગરી અને સપ્તપુરિયોમાંથી એક ઉજ્જૈનમાં જોવાલાયક 10 ખાસ સ્થળો
webdunia
મહાકાલ મંદિર - 12 જયોર્તિલિંગમાંથી એક મહાકાલ જ્યોર્તિલિંગને સૌથી મુખ્ય ગણાયો છે. અહીંનુ મહાકાલ લોક અદભુત છે.
માતા હરસિદ્ધિ શક્તિપીઠ - કહેવાય છે કે જ્યાં સતીના શરીરનો ભાગ એટલે કે હાથની કોણી આવીને પડી હતી ત્યાં હરસિદ્ધિનું મંદિર આવેલું છે.
ગઢકાલિકા- ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કાંઠે સ્થિત પહાડ પર માતા ભગવતી સતીના હોંઠ પડ્યા હતા. આ સ્થામ પર ગઢકાળીનુ મંદિર છે.
કાલ ભૈરવ- ક્ષિપ્રા કાંઠે ભૈરવનાથમાં સાક્ષાત ભૈરવનાથ બેસેલા છે. અહી6 ભૈરવનાથની મૂર્તિ દારૂ પીવે છે. મંદિર આશરે 6 હજાર વર્ષ જૂનો છે.
ચિંતામન ગણેશ- ઉજ્જૈનની પાસે ગામ જવાસ્યામાં ગણેશનીનુ પ્રાચીન મંદિર છે. જ્યાં તે ત્રણ રૂપમાં બેસ્યા છે. પ્રથમ ચિંતામન, બીજુ ઈચ્છામાન અને ત્રીજુ સિદ્ધિવિનાયક
ભર્તુહરિ ગુફા- ભરથરી કે ભર્તુહરી ગુફામાં વિક્રમાદિત્યના ભાઈ રાજા ભર્તુહરિએ તપસ્યા કરી હતી. ગુફા રાજા ભર્તુહરિના ભત્રીજા ગોપીચંદની છે.
સાંદીપનિ આશ્રમ - અહીં અંકપાત વિસ્તારમાં સ્થિત આ આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણ-સુદામા અને બલરામજીએ તેમના ગુરૂ શ્રી સાંદીપનિ ઋષિના સાનિધ્યમાં શિક્ષા ગ્રહણ કરી હતી.
મંગળનાથ મંદિર- પૌરાણિક માન્યતા મુજબ તેને મંગળ ગ્રહની જન્મભૂમિ કહે છે. અહીં મંગળ ગ્રહની શાંતિ માટે પૂજા કરાય છે.
ક્ષિપ્રા નદી- અહીં ક્ષિપ્રા નદીની કાંઠે એક તરફ રામઘાટ અને બીજી બાજુ દત્ત અખાડા ઘાટ છે જ્યાં ઘણા પ્રાચીન મંદિર છે.
સિદ્ધવટ- ક્ષિપ્રા ત્રિવેણી સંગમ પર સ્થિત સિદ્ધવટને ચાર મુખ્ય પ્રાચીન વટ માં થી એક માનવામાં આવે છે, જે માતા પાર્વતી દ્વારા વાવવામાં આવ્યું હતું. પ્રાચીન શ્રીરામ મંદિર છે.