દિવાળી પહેલા આ છોડ ઘરે લાવો

જો તમે દિવાળી પહેલા દેવી લક્ષ્મીને આકર્ષવા માંગો છો, તો તમારા ઘરમાં આ છોડ ચોક્કસ લગાવો...

social media

દિવાળીના તહેવારને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. દિવાળી પર માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે.

ઘરમાં કેટલાક ખાસ છોડ લગાવવા એ દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો એક સરળ ઉપાય છે.

તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

મની પ્લાન્ટ ઘરમાં સંપત્તિ વધારવા માટે જાણીતો છે.

દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરની ઉત્તર દિશામાં ક્રસુલા અથવા જેડનો છોડ રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

કેળાનો છોડ ઘરમાં રાખવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે અને દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.

શ્વેતાર્ક ગણપતિનો છોડ... નકારાત્મક શક્તિઓને ઘરથી દૂર રાખે છે