હિંદુ ધર્મમાં અનેક પ્રકારની ધાર્મિક પ્રથાઓ અને પરંપરાઓ છે જેમાં શંખ ફૂંકવું એકદમ સામાન્ય છે, પરંતુ શું શું તમે જાણો છો કે શંખ ફૂંકવાથી ઘણા રોગો દૂર થાય છે...
social media
શંખ ફૂંકવો એ ફેફસાં માટે સારી કસરત છે.
દરરોજ શંખ ફૂંકવાથી ફેફસાની સમસ્યા દૂર થાય છે.
તમે શંખથી ચામડીના રોગો પણ દૂર કરી શકો છો.
રાત્રે એક શંખને પાણીમાં ભરી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણીથી ત્વચા પર માલિશ કરો.
ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે એલર્જી, ફોલ્લીઓ, સફેદ દાગ વગેરે આ પાણીથી મટાડી શકાય છે.
આંખોમાં ઈન્ફેક્શન કે સોજાની સમસ્યામાં પણ શંખનું પાણી ફાયદાકારક છે.
શંખનું પાણી આંખોની રોશની વધારવામાં પણ ફાયદાકારક છે.
શંખમાં પાણીનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.
તેનું પાણી દાંતની સમસ્યાઓ પણ દૂર કરે છે.
પેટના દુખાવા, અપચો, આંતરડાની સમસ્યા માટે 2 ચમચી શંખ પાણી પીવો.