રાત્રે ભાત ખાતા પહેલા જાણી લો આ નુકશાન

ભારતીય થાળી ભાત વિના અધૂરી છે અને ઘણા લોકો રાત્રે પણ ભાત ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે શું છે નુકસાન

social media

સફેદ ભાતના કેટલાક નુકશાન ક્યારેક ફાયદા બની જાય છે. તેમાં ફાઈબર ઓછું હોવાથી તે ઝડપથી પચી જાય છે.

આ અનાજ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત છે, જેના કારણે તેને મસલ્સ બનાવવા માટે ખાઈ શકાય છે.

કેટલાક આરોગ્ય નિષ્ણાતો બપોરે ભાત ખાવાની ભલામણ કરે છે કારણ કે તમારે બપોરે આવશ્યક પોષક તત્વોની જરૂર હોય છે.

ભાત એક ઉચ્ચ ગ્લાયકેમિક ખોરાક છે. આ ઝડપથી પચી જાય છે અને બ્લડ સુગર વધે છે. તેથી રાત્રે ભાત ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

ભાત મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધારે છે. એટલે કે હાઈ બીપી, હાઈ ટ્રાઈગ્લિસરાઈડ અથવા ખાંડ અને કોલેસ્ટ્રોલમાં વધારો.

ભાત મેટાબોલિક સિન્ડ્રોમ વધારીને તમારા હૃદયને અસર કરે છે અને તે દિલની બીમારીઓનું કારણ પણ બની શકે છે.

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો રાત્રે ભાતનું સેવન ન કરો કારણ કે તેનાથી વજન વધે છે.

વિશ્વભરમાં ઘણી જગ્યાઓ જ્યાં ભાત ઉગાડવામાં આવે છે તે આર્સેનિકથી દૂષિત છે.

આર્સેનિક તત્વ શરીરમાં વધારે પહોંચે તો કેન્સરનું જોખમ વધારે છે. તે મગજની કામગીરીને પણ ઘટાડી શકે છે.