આ 7 વસ્તુઓને ખાતા પહેલા પલાળવી છે જરૂરી

પલાળેલા ખોરાક તમારા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. સાથે જ તમને થાક અને પેટની સમસ્યાથી પણ રાહત મળે છે.

webdunia

ચોખાને પલાળવાથી તેમાં રહેલ વધુ પડતું સ્ટાર્ચ ઓછું થઈ જાય છે.

પલાળેલી બદામ સરળતાથી પચી જાય છે.

કેરીને પલાળવાથી ચહેરા પરના પિમ્પલ્સની સમસ્યા ઓછી થાય છે.

આખી રાત પલાળેલી કિસમિસ ખાવાથી શરીરનું વજન ઓછું થાય છે.

પલાળેલી અળસીના બીજ કોલેસ્ટ્રોલની સમસ્યામાં રાહત અપાવે છે.

પલાળેલા અખરોટમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે.

મગફળીને આખી રાત પલાળી રાખવાથી વધુ પડતા ફાયટીક એસિડ દૂર થાય છે.