સુધા મૂર્તિના 8 Life Quotes

ભારતની સૌથી ધનિક મહિલાઓમાંની એક સુધા મૂર્તિના આ વિચારો તમારે જરૂર જાણવા જોઈએ

wd

સાદા રહેશો તો જીવન સરળ રહેશે, જીવન પાસેથી અપેક્ષાઓ જેટલી વધારે, નિરાશાઓ એટલી જ વધારે.

સામાન્ય રીતે સંવેદનશીલ લોકોને વાસ્તવિક દુનિયાને સમજવા માટે વધુ સમયની જરૂર હોય છે.

ઉપલબ્ધિ, પુરસ્કારો, ડિગ્રીઓ કે પૈસા કરતાં અનેક ગણા સારા છે સારા સંબંધો, કરુણા અને મનની શાંતિ.

જો તમે દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરો છો, તો તમે કોઈને ખુશ કરી શકશો નહીં.

પૈસા એવી વસ્તુ છે જે ભાગ્યે જ લોકોને એક કરે છે પરતું તે મોટાભાગના લોકોને વિભાજિત કરે છે.

સંઘર્ષ જ જીવન છે.

જીવન એક એવી પરીક્ષા છે જેમાં અભ્યાસક્રમ કોઈને ખબર નથી અને પ્રશ્નપત્રો સેટ નથી હોતા.

કોયલે ક્યારેય નાચવુ ન જોઈએ અને મોરે ક્યારેય ગાવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.