સૂરજમુખીનુ તેલ ખાવુ જોઈએ કે નહી ?
સૂરજમુખીનુ તેલ સીંગતેલ કરતા સારુ છે
social media
સૂરજમુખીના તેલમાં ફક્ત 7 ટકા ખરાબ વસા હોય છે
સૂરજમુખીના તેલમાં ફક્ત 7 ટકા ખરાબ વસા હોય છે
મગફળીના તેલમાં માત્ર એક ગ્રામ અસંતૃપ્ત ચરબી (સારી ચરબી) હોય છે અને સૂર્યમુખી તેલમાં 12 ગ્રામ હોય છે.
મગફળીના તેલમાં વિટામીન E નું પ્રમાણ 1% અને સૂર્યમુખી તેલમાં 41% છે.
ભલે તે ગમે તેટલું ગરમ કરવામાં આવે, સૂર્યમુખીનુ તેલ પોષક તત્વો ગુમાવતુ નથી.
વધાર અને તળવા માટે સૂર્યમુખી તેલ શ્રેષ્ઠ છે
આ પ્રચારમાં કોઈ સત્યતા નથી કે મગફળીનુ તેલ વધુ લાભકારી છે
સૂરજમુખીનુ તેલ મગફળીના તેલ કરતા મોંધુ છે.