મહાત્મા ગાંધીના 10 Quotes

2 ઓક્ટોબર 2022ના રોજ ગાંધીજીની 153મી જયંતી ઉજવાય રહી છે. જાણો મહાત્મા ગાંધીના 10 વિચાર...

webdunia

પ્રેમની શક્તિ દંડની શક્તિથી હજારગણી પ્રભાવશાળી અને સ્થાયી હોય છે.

પોતાની ભૂલને સ્વીકારવી ઝાડુ લગાવવા સમાન છે. જે જમીનને ચમકીલુ અને સાફ કરી દે છે.

મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે અહિંસા મેળવવાનુ સાધન

તમે અત્યાર સુધી એ નથી સમજી રહ્યા કે તમારે માટ મહત્વપૂર્ણ કોણ છે. જ્યા સુધી તમે તેને હકીકતમાં ગુમાવી નથી દેતા

કેટલાક લોકો સફળતાના માત્ર સપના જુએ છે. જ્યારે કે કેટલાક જાગે છે અને સખત મહેનત કરે છે.

શ્રદ્ધાનો મતલબ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વરમાં વિશ્વાસ

ગુલાબને ઉપદેશ આપવાની જરૂર નથી હોતી. એ તો માત્ર સુગંધ ફેલાવે છે. તેની સુગંધ જ તેનો સંદેશ છે.

કામની અધિકતા નહી અનિયમતતા માણસને અધમરો કરી નાખે છે

વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે. તે જે વિચારે છે એ જ તે બની જાય છે.

ભવિષ્યમાં શુ થશે હુ એ વિચારવા માંગતો નથી. મને વર્તમાનની ચિંતા છે. ઈશ્વરે મને આવનારા ક્ષણો પર કોઈ નિયંત્રણ આપ્યુ નથી.