ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું અને શું ન ખાવુ તે જાણવું જરૂરી છે. કારણ કે શુગર લેવલમાં વધારો સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક છે. તેથી સાવચેત રહો. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ શું ન ખાવું જોઈએ.