નારિયેળ ખાવાથી શું હોય છે

નારિયેળમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ખનિજ તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

webdunia

ઈમ્યુનિટી વધારવા માટે સૂકા નારિયેળ ખાવુ લાભકારી છે.

webdunia

નારિયેળ ખાવાથી મગજ તીવ્ર થાય છે અને મેમોરી પાવર વધે છે.

webdunia

નારિયેળના પાણીમાં પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેને પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની સુન્નતા નથી રહે છે.

webdunia

જાડાપણ ઓછા કરવામાં નારિયેળ ખૂબ ફાયદાકારી છે કારણ કે તેમાં વસા અને કોલેસ્ટ્રોલ નહી હોય છે.

webdunia

સવારે નાશ્તામાં એક ચમચી વાટેલુ નારિયેળનુ સેવન કરવાથી પેટના કૃમિ ખૂબ જલ્દી મરી જાય છે.

webdunia

નારિયેળમાં ફાઈબર વધારે હોય છે. તેથી જબ્જના દર્દીઓ માટે આ લાભકારી છે.

webdunia

નારિયેળ માંસપેશીઓને વધારવામાં પણ મદદગાર છે.

webdunia

નારિયેળમાં મળતુ આયોડીન થાઈરાઈડને વધારવાથી રોકે છે.

webdunia

નારિયેળનુ સેવન કરવા વાળ માટે પણ ખૂબ ફાયદાકારી હોય છે.

webdunia