આ 6 લોકો માટે ઝેર છે ટામેટા
ટામેટા એક એવુ શાક છે જેનુ ઉપયોગ દરેક રસોઈમાં કર્યો જ છે પણ આ લોકોએ તેનુ સેવન ન કરવુ જોઈએ.
social media
કિડની સ્ટોનની સમસ્યા થવા પર ટામેટાનુ સેવન ન કરવુ જોઈએ.
ટામેટામાં કેલ્શિયમ ઓક્સલેટ હોય છે જે કિડનીમાં થનારી પથરીને કારણે બની શકે છે.
ગઠિયાથી પીડિત લોકોને પણ ટામેટાનુ વધુ સેવન કરવાથી પરેજ કરવો જોઈએ
તેનુ વધુ સેવન સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા વધારી શકે છે
એસીડિટીની સમસ્યા થતા ટામેટાનુ સેવન ન કરવુ જોઈએ
ડાયેરિયા કે ઝાડા થઈ રહ્યા હોય તો ટામેટાનુ સેવન ન કરવુ જોઈએ
જો તમે કોઈ પ્રકારની દવા રેગ્યુલર લઈ રહ્યા છો તો ટામેટા ન ખાશો
ગળામાં ટૉન્સિલના સોજા થતા પણ ટામેટાનુ સેવન ન કરવુ જોઈએ.