Indian Marriage Culture - લગ્નમાં ફક્ત વરરાજાના જ જૂતા કેમ ચોરવામાં આવે છે.

લગ્નમાં તમે પણ અનેકવાર વરરાજાના જૂતા ચોર્યા હશે પણ તમે ક્યારેય વિચાર્યુ છે કે ફક્ત વરરાજના જ જૂતા કેમ ચોરવામાં આવે છે.

social media

એવુ માનવામાં આવે છે કે આ લગ્નનો રિવાજનુ મહત્વ વરરાજાના સંયમને જોવ માટે હોય છે.

એવુ જોવામાં આવે છે કે વરરાજા ગુસ્સો કર્યા વગર સાસરિયાના લોકોની કેટલી વાત માની શકે છે.

આ સાથે જ આ રિવાજ વિદાયના દુખને ઓછુ કરવા માટે પણ નિભાવવામાં આવે છે.

એવુ એ માટે કારણ કે આ રિવાજ દ્વારા થોડી મસ્તી મજાક ચાલતી રહે છે.

સાઈકોલોજીકલ રિસર્ચ મુજબ જૂતા તમારી પર્સનાલિટી વિશે બતાવે છે.

જૂતા ચોરવાના આ રિવાજ દરમિયાન દુલ્હા અને દુલ્હનના પરિવાર વચ્ચે સંબંધો સારા બને છે.

પુરૂષ માટે સમ્માન અને ગૌરવની કેટલીક વસ્તુઓ હોય છે જેને છત્ર, છત્રી, પાઘડી અને જૂતા. જેમાથી જૂતા ચોરવા યોગ્ય રહે છે.