અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનુ ઘોડાપુર

અમરનાથ સ્થિત બરફના શિવલિંગના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે.

અમરનાથ યાત્રા 30 જૂન, 2022થી શરૂ થઈ.

હવામાનના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ભક્તોના ઉત્સાહમાં નથી આવતી કોઈ કમી.

લાખો શ્રદ્ધાળુઓ અમરનાથ જાય છે.

વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુસાફરીમાં વિક્ષેપ પણ સર્જાયો .

અમરનાથ યાત્રા રક્ષાબંધન (શ્રવણ પૂર્ણિમા) પર છડી મુબારક સાથે સમાપ્ત થાય છે.