કોણ છે ભારતના નવા સીડીએસ અનિલ ચૌહાણ?

જાણો ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ (CDS) અનિલ ચૌહાણ વિશે

webdunia

સીડીએસ અનિલ ચૌહાણે સંભાળ્યો ચાર્જ.

જનરલ બિપિન રાવત પછી ભારતના બીજા સીડીએસ છે ચૌહાણ.

ચૌહાણ 2019માં બાલાકોટ હુમલા દરમિયાન સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ હતા.

તેઓ એવા પહેલા અધિકારી બની ગયા જેમણે રિટાયર થયા બાદ ફોર સ્ટાર રેન્ક સાથે સેવામાં પરત આવ્યા

ચૌહાણની સામે એકીકૃત સૈન્ય કમાનના રૂપમાં થિયેટર કમાનની સ્થાપના કરવાનો પડકાર રહેશે.

ચૌહાણનો જન્મ 18 મે 1961ના રોજ થયો હતો. તેઓ 1981માં 11 ગોરખા રાઈફલ્સમાં તેમને કમીશન મળ્યુ હતુ

તેઓ પૂર્વ કમાનના પ્રમુખ પદ પરથી 31 મે 2021ના રોજ નિવૃત્ત થયા હતા