5 લોકોએ શ્રાવણ સોમવારના ઉપવાસ ન કરવા જોઈએ
શ્રાવણ સોમવારનું વ્રત કોણે ન કરવું જોઈએ, ચાલો જાણીએ.
webdunia
માસિક ધર્મ દરમિયાન સ્ત્રીએ ઉપવાસ ન રાખવો જોઈએ.
બીમાર વ્યક્તિએ ઉપવાસ ન રાખવો જોઈએ.
જે મુસાફરો લાબા પ્રવાસે હોય તેમણે શ્રાવણ સોમવારનો ઉપવાસ ન રાખવો જોઈએ.
એક સૈનિકને જે ખાસ મિશન અથવા યુદ્ધ પર હોય
અનિશ્ચય મનવાળા વ્યક્તિએ ઉપવાસ ન કરવો જોઈએ.