શ્રાવણ માસમાં આ 10 વસ્તુઓ ખરીદવી શુભ કહેવાય છે.

શ્રાવણનો શુભ મહિનો 29 જુલાઈથી શરૂ થઈ ગયો છે. આવો જાણીએ કંઈ 10 વસ્તુઓ ખરીદવી શુભ રહે છે.

ત્રિશૂળ

ચાંદીનુ ત્રિશૂળ ઘરે લાવવાથી પરેશાનીઓથી રક્ષણ મળે છે.

. રૂદ્રાક્ષ

રૂદ્રાક્ષ તમારા જીવનમાં શુભતા લાવશે.

ડમરૂ

શ્રાવણમાં કોઈ બાળકને ડમરૂ ભેંટમાં આપવું.

ચાંદીના નંદી

ચાંદીના નંદી ખરીદવાથી આર્થિક સંકટથી મુક્તિ મળે છે.

જળ પાત્ર

પીત્તળના કળશમાં ગંગાજળ લાવીને મુકવુ.

સાંપ

ચાંદીના સાંપની જોડી લાવીને મુકવી.

ચાંદીની ડબ્બીમાં રાખ

શિવ મંદિરમાંથી રાખ લાવીને મુકવી

ચાંદીનુ કડું

ચાંદીનુ કડું લાવવાથી વિદેશ જવાના યોગ બને છે.

ચાંદીનો ચંદ્ર મોતી

ચંદ્ર ગ્રહથી ઘરમાં શાંતિ આવે છે. તેનાથી મન મજબૂત બને છે.

ચાંદીનુ બિલીપત્ર

ચાંદીનુ બિલીપત્ર કરોડો પાપોનો નાશ કરે છે.