શ્રાવણનો શુભ મહિનો 29 જુલાઈથી શરૂ થઈ ગયો છે. આવો જાણીએ કંઈ 10 વસ્તુઓ ખરીદવી શુભ રહે છે.
ચાંદીનુ ત્રિશૂળ ઘરે લાવવાથી પરેશાનીઓથી રક્ષણ મળે છે.
રૂદ્રાક્ષ તમારા જીવનમાં શુભતા લાવશે.
શ્રાવણમાં કોઈ બાળકને ડમરૂ ભેંટમાં આપવું.
ચાંદીના નંદી ખરીદવાથી આર્થિક સંકટથી મુક્તિ મળે છે.
પીત્તળના કળશમાં ગંગાજળ લાવીને મુકવુ.
ચાંદીના સાંપની જોડી લાવીને મુકવી.
શિવ મંદિરમાંથી રાખ લાવીને મુકવી
ચાંદીનુ કડું લાવવાથી વિદેશ જવાના યોગ બને છે.
ચંદ્ર ગ્રહથી ઘરમાં શાંતિ આવે છે. તેનાથી મન મજબૂત બને છે.
ચાંદીનુ બિલીપત્ર કરોડો પાપોનો નાશ કરે છે.