Dashama Vrat 2023 - દશામા વ્રત ક્યારે છે

દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે.

webdunia

દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે

દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ

17 જુલાઈ થી અધિક માસની શરૂઆત થઈ રહી છે

16 ઓગસ્ટના દિવસે અધિક માસની અમાસ છે.

તેથી દશામા વ્રત 17મી ઓગસ્ટ થી શરૂ થઈ રહ્યું છે અને 26મી ઓગસ્ટ સમાપ્ત થશે.

ભક્તો આ તહેવારને 'દશામા ના નૌરતા' - દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે

માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું.

કુમ કુમ ના પગલે પધારો દશામાં