નવરાત્રીમાં રાશિ મુજબ કરો આ પાઠ, મળશે સમૃદ્ધિ

શારદીય નવરાત્રીમાં સમૃદ્ધિ પ્રાપ્તિ કરવા માંગો છો તો આ પવિત્ર ગ્રંથોનો રાશિ મુજબ પાઠ કરો.

webdunia

મેષ - મેષ રાશિવાળા સવારે દુર્ગા ચાલીસાના 11 પાઠ કરો

વૃષભ - વૃષભ રાશિના જાતકો સવારે દેવી-કવચનો પાઠ કરો.

મિથુન - મિથુન રાશિવાળા સવારે અર્ગલા સ્તોત્રનો પાઠ કરો.

કર્ક - કર્ક રાશિવાળા ગૌરીજીની આરાધના કરો.

સિંહ - સિંહ રાશિવાળા આદિત્ય હ્રદય સ્તોત્રના 11 પાઠ કરો

કન્યા - કન્યા રાશિવાલા ગાયત્રી મંત્રનો જાપ કરો

તુલા - તુલા રાશિવાળા શ્રી-સુક્તમનો પાઠ કરો

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળા મંગલા સ્તોત્રનો પાઠ કરો.

. ધનુ - ધનુ રાશિવાળા કુંજિકા સ્તોત્રનો પાઠ કરો.

મકર - મકર રાશિવાળા હનુમાન ચાલીસાના 11 પાઠ નવ દિવસ કરો

કુંભ - કુંભ રાશિવાલા સુંદરકાંડનો પાઠ કરો.

મીન - મીન રાશિવાલા રામ-રક્ષાસ્તોત્રનો પાઠ કરો.

વિશેષ - ઉપરોક્ત આરાધના નવરાત્રીમાં વહેલી સવારે કરવાથી વિશેષ લાભ મળશે.