નવરાત્રીમાં રાશિ મુજબ કરો આ પાઠ, મળશે સમૃદ્ધિ
શારદીય નવરાત્રીમાં સમૃદ્ધિ પ્રાપ્તિ કરવા માંગો છો તો આ પવિત્ર ગ્રંથોનો રાશિ મુજબ પાઠ કરો.
webdunia
મેષ - મેષ રાશિવાળા સવારે દુર્ગા ચાલીસાના 11 પાઠ કરો
વૃષભ - વૃષભ રાશિના જાતકો સવારે દેવી-કવચનો પાઠ કરો.
મિથુન - મિથુન રાશિવાળા સવારે અર્ગલા સ્તોત્રનો પાઠ કરો.
કર્ક - કર્ક રાશિવાળા ગૌરીજીની આરાધના કરો.
સિંહ - સિંહ રાશિવાળા આદિત્ય હ્રદય સ્તોત્રના 11 પાઠ કરો
કન્યા - કન્યા રાશિવાલા ગાયત્રી મંત્રનો જાપ કરો
તુલા - તુલા રાશિવાળા શ્રી-સુક્તમનો પાઠ કરો
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળા મંગલા સ્તોત્રનો પાઠ કરો.
. ધનુ - ધનુ રાશિવાળા કુંજિકા સ્તોત્રનો પાઠ કરો.
મકર - મકર રાશિવાળા હનુમાન ચાલીસાના 11 પાઠ નવ દિવસ કરો
કુંભ - કુંભ રાશિવાલા સુંદરકાંડનો પાઠ કરો.
મીન - મીન રાશિવાલા રામ-રક્ષાસ્તોત્રનો પાઠ કરો.
વિશેષ - ઉપરોક્ત આરાધના નવરાત્રીમાં વહેલી સવારે કરવાથી વિશેષ લાભ મળશે.