રવિવારે ન કરશો આ 5 કાર્ય, નહી તો પસ્તાશો
રવિવારે ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવનો દિવસ છે. જાણો આ દિવસે વર્જિત કાર્ય
આ દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી. જો જરૂરી હોય તો, દાળ, ઘી અથવા પાન ખાધા પછી મુસાફરી કરો.
તાંબાની બનેલી વસ્તુઓને ન તો વેચશો કે ન તો દાન કરો.
આ દિવસે બ્લુ, બ્લેક, બ્રાઉન અને ગ્રે કલરનાં કપડાં ન પહેરવા જોઈએ .
રવિવારે સૂર્યાસ્ત પછી મીઠું ન ખાવું જોઈએ.
આ દિવસે તેલ માલિશ ન કરાય કારણ કે તે સૂર્યનો દિવસ છે અને તેલ શનિનું છે.