9 સપ્ટેમ્બર 2022 શુક્રવારે ગણેશ પ્રતિમા વિસર્જનના શુભ મુહુર્ત

9 સપ્ટેમ્બર 2022 શુક્રવારે અનંત ચતુર્દશીનુ વ્રત છે. આ દિવસે આ શુભ મુહુર્તમાં કરો વિસર્જન

webdunia

ચતુર્દશી તિથિ પૂર્ણિમા પછી 06:07 સુધી

અભિજીત મુહૂર્ત: બપોરે 12:11 થી 01:00 વાગ્યા સુધી.

વિજય મુહૂર્ત: બપોરે 02:39 થી 03:29 સુધી

સંઘ્યાકાળ મુહૂર્ત: સાંજે 06:34 થી 06:58 સુધી.

રવિ યોગ: સવારે 06:25 થી 11:35 સુધી.

સાંજે 06:11 સુધી સુકર્મ યોગ, ત્યારબાદ ધૃતિ યોગ.

શ્રી ગણેશ વિસર્જન મંત્ર- यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम्। इष्टकामसमृद्धयर्थं पुनर्अपि पुनरागमनाय च॥

શ્રી ગણેશ વિસર્જન મંત્ર- गच्छ गच्छ सुरश्रेष्ठ स्वस्थाने परमेश्वर। मम पूजा गृहीत्मेवां पुनरागमनाय च॥

ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ..