Kevda Trij Vrat Niyam: કેવડાત્રીજ વ્રત કરો છો તો ન કરશો આ ભૂલ, નહી તો ફળ નહી મળે
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે કેવડાત્રીજ/હરતાલિકા ત્રીજનુ વ્રત કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ દિવસનુ વિશેષ મહત્વ છે. આવો જાણીએ આના નિયમો વિશે.
webdunia