કેવડાત્રીજ પૂજા 2022 ના શુભ મુહૂર્ત 2022
30 ઓગસ્ટના રોજ કેવડત્રીજનો તહેવાર મનાવાશે. આવો જાણીએ કેવડાત્રીજની પૂજાના શુભ મુહૂર્ત
webdunia
તૃતીયા તિથિ 29 ઓગસ્ટ બપોરે 03:20થી શરૂ થઈને બીજા દિવસે 30 ઓગસ્ટના રોજ બપોરે 03.33 સુધી રહેશે.
webdunia
ઉદયાતિથિ મુજબ કેવડાત્રીજનુ વ્રત 30 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.
webdunia
અભિજીત મુહૂર્ત - સવારે 11:33 થી 12.24 સુધી
webdunia
વિજયી મુહૂર્ત - બપોરે 02:05 થી 02:56 સુધી
webdunia
અમૃત કાળ મુહૂર્ત - સાંજે 05:38 થી 07:17 સુધી
webdunia
ગોધુલી મુહુર્ત - સાંજે 06:07 થી 06:31 સુધી
webdunia
સંધ્યા મુહૂર્ત - સાંજે 06:19 થી 07:27 સુધી
webdunia
નિશીથ મુહૂર્ત - રાત્રે 11:36 થી 12:21 સુધી
webdunia
ગ્રહ સંયોગ - આ દિવસે હસ્ત નક્ષત્ર રહેશે. આખો દિવસ રવિયોગ અને શુભ યોગ પણ રહેશે.
webdunia
ડિસ્ક્લેમર - પંચાગ ભેદ મુજબ સમયમાં વઘ-ઘટ રહે છે. સ્થાનીક પંડિતની પણ સલાહ લો.
webdunia