કેવડાત્રીજ પૂજા 2022 ના શુભ મુહૂર્ત 2022

30 ઓગસ્ટના રોજ કેવડત્રીજનો તહેવાર મનાવાશે. આવો જાણીએ કેવડાત્રીજની પૂજાના શુભ મુહૂર્ત

webdunia

તૃતીયા તિથિ 29 ઓગસ્ટ બપોરે 03:20થી શરૂ થઈને બીજા દિવસે 30 ઓગસ્ટના રોજ બપોરે 03.33 સુધી રહેશે.

webdunia

ઉદયાતિથિ મુજબ કેવડાત્રીજનુ વ્રત 30 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.

webdunia

અભિજીત મુહૂર્ત - સવારે 11:33 થી 12.24 સુધી

webdunia

વિજયી મુહૂર્ત - બપોરે 02:05 થી 02:56 સુધી

webdunia

અમૃત કાળ મુહૂર્ત - સાંજે 05:38 થી 07:17 સુધી

webdunia

ગોધુલી મુહુર્ત - સાંજે 06:07 થી 06:31 સુધી

webdunia

સંધ્યા મુહૂર્ત - સાંજે 06:19 થી 07:27 સુધી

webdunia

નિશીથ મુહૂર્ત - રાત્રે 11:36 થી 12:21 સુધી

webdunia

ગ્રહ સંયોગ - આ દિવસે હસ્ત નક્ષત્ર રહેશે. આખો દિવસ રવિયોગ અને શુભ યોગ પણ રહેશે.

webdunia

ડિસ્ક્લેમર - પંચાગ ભેદ મુજબ સમયમાં વઘ-ઘટ રહે છે. સ્થાનીક પંડિતની પણ સલાહ લો.

webdunia