રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન સ્નાન વગેરેથી નિવૃત થઈને પૂજા કરો અને સૂર્ય દેવને જળ ચઢાવો
જે રક્ષાસૂત્રથી રાજા બલિને બાંધવામં આવ્યો હતો એ સૂત્રથી હુ તમને બાંધુ છુ. હે રક્ષા સૂત્ર તુ અડગ રહેજે. તારી રક્ષાના સંકલ્પથી ક્યારેય પણ વિચલિત ન થઈશ.