સદ્દગુરુ Isha Foundation નાં 7 રોચક તથ્યો

સદ્દગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશન સંબંધિત કેટલાકક રસપ્રદ તથ્યો

wd

ઈશા યોગ કેન્દ્રમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી ચહેરાવાળી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

ઈશા ફાઉન્ડેશન અનુસાર, આ પ્રતિકાત્મક ચહેરો મુક્તિનું પ્રતીક છે.

ઈશા ફાઉન્ડેશન એ 1000 થી વધુ સ્વયંસેવકો સાથે વિશ્વની સૌથી મોટી સ્વયંસેવક સંસ્થા છે.

વિશ્વની સૌથી મોટી મહાશિવરાત્રીની ઉજવણી ઈશા ફાઉન્ડેશનમાં જ કરવામાં આવે છે.

આ ફાઉન્ડેશનમાં એડમિશન માટે તમારે ઇનર એન્જિનિયરિંગ કરવું જરૂરી છે.

ઈશા ફાઉન્ડેશનના વિશ્વભરમાં 300 થી વધુ કેન્દ્રો છે.

તેની સાથે ઈશા બ્રાન્ડની ઘણી બ્યુટી, ક્રાફ્ટ અને ગારમેન્ટ પ્રોડક્ટ્સ પણ વેચાય છે.