જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને ચઢાવો આ 5 ભોગ, થશે પ્રસન્ન
શ્રીકૃષ્ણને ગળ્યુ ખૂબ પસંદ છે. તેથી જન્માષ્ટમી પર મંદિરોમાં તેમને આ 5 પ્રસાદનો ભોગ લગાવવામાં આવે છે.
webdunia
માખણ-મિશ્રી
તુલસી મેળવેલ પંચામૃત
ધાણાની પંજરી
કેસર ભાત કે ખીર
રવાનો શીરો કે લાડુ