જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને ચઢાવો આ 5 ભોગ, થશે પ્રસન્ન

શ્રીકૃષ્ણને ગળ્યુ ખૂબ પસંદ છે. તેથી જન્માષ્ટમી પર મંદિરોમાં તેમને આ 5 પ્રસાદનો ભોગ લગાવવામાં આવે છે.

webdunia

માખણ-મિશ્રી

તુલસી મેળવેલ પંચામૃત

ધાણાની પંજરી

કેસર ભાત કે ખીર

રવાનો શીરો કે લાડુ