પૂજા ઘરમાંથી તરત જ હટાવી દો આ 10 વસ્તુઓ

પૂજા ઘર હોય કે મંદિરમાંથી તરત જ આ 10 વસ્તુઓ હટાવી દો. નહી તો ઘરમાં બરબાદી શરૂ થઈ જશે.

webdunia

તૂટેલી મૂર્તિ

વિષમ સંખ્યામાં મુકેલી મૂર્તિ

રૌદ્ર રૂપની તસ્વીર કે મૂર્તિ

એકથી વધુ શંખ

ફાટેલા ધાર્મિક પુસ્તકો

બિનપયોગી પૂજા સામગ્રી

તૂટેલા ચોખા

પૂર્વજોની તસ્વીર

સાધુ-સંતોના ચિત્ર કે મૂર્તિ

કાલી માતા, શનિદેવ અને ભૈરવજીની મૂર્તિ