પૂજા ઘરમાંથી તરત જ હટાવી દો આ 10 વસ્તુઓ
પૂજા ઘર હોય કે મંદિરમાંથી તરત જ આ 10 વસ્તુઓ હટાવી દો. નહી તો ઘરમાં બરબાદી શરૂ થઈ જશે.
webdunia
તૂટેલી મૂર્તિ
વિષમ સંખ્યામાં મુકેલી મૂર્તિ
રૌદ્ર રૂપની તસ્વીર કે મૂર્તિ
એકથી વધુ શંખ
ફાટેલા ધાર્મિક પુસ્તકો
બિનપયોગી પૂજા સામગ્રી
તૂટેલા ચોખા
પૂર્વજોની તસ્વીર
સાધુ-સંતોના ચિત્ર કે મૂર્તિ
કાલી માતા, શનિદેવ અને ભૈરવજીની મૂર્તિ