શારદીય નવરાત્રી 2022ની પૂજાના શુભ મુહૂર્ત

નવરાત્રિમાં ઘટસ્થાપના, કળશ સ્થાપના અને પૂજાનુ શુભ મુહૂર્ત જાણો

webdunia

પ્રતિપદાની તારીખ શરૂ થાય છે: 26 સપ્ટેમ્બર 2022 સવારે 03:23 થી.

પ્રતિપદા સમાપ્તિ તારીખ: 27 સપ્ટેમ્બર 2022 સવારે 03:08 કલાકે.

શુભ મુહૂર્તઃ સવારે 6.11 થી 7.51 સુધી રહેશે.

વિજય મુહૂર્ત: બપોરે: 02:29 થી 03:17.

અભિજીત મુહૂર્ત: બપોરે 12:06 થી 12:54 સુધી.

વિજય મુહૂર્ત: બપોરે: 02:30 થી 03:18.

સંધિકાળ મુહૂર્ત: સાંજે 06:19 થી 06:43 સુધી.

સંઘ્યા મુહુર્ત : સાંજે 06:31 થી 07:43 સુધી.

સવારે 08:05 સુધી શુક્લ યોગ, પછી બ્રહ્મ યોગ.