શારદીય નવરાત્રી 2022ની પૂજાના શુભ મુહૂર્ત
નવરાત્રિમાં ઘટસ્થાપના, કળશ સ્થાપના અને પૂજાનુ શુભ મુહૂર્ત જાણો
webdunia
પ્રતિપદાની તારીખ શરૂ થાય છે: 26 સપ્ટેમ્બર 2022 સવારે 03:23 થી.
પ્રતિપદા સમાપ્તિ તારીખ: 27 સપ્ટેમ્બર 2022 સવારે 03:08 કલાકે.
શુભ મુહૂર્તઃ સવારે 6.11 થી 7.51 સુધી રહેશે.
વિજય મુહૂર્ત: બપોરે: 02:29 થી 03:17.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:06 થી 12:54 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે: 02:30 થી 03:18.
સંધિકાળ મુહૂર્ત: સાંજે 06:19 થી 06:43 સુધી.
સંઘ્યા મુહુર્ત : સાંજે 06:31 થી 07:43 સુધી.
સવારે 08:05 સુધી શુક્લ યોગ, પછી બ્રહ્મ યોગ.