શ્રીરામ શલાકા

જીવનમાં ઘણી વખત એવી તક આવે છે કે, સમજમાં નથી આવતું કે શું કરી અને શું ન કરી. આ દ્વીધામાંથી પાર થવા માટે શ્રીરામ શલાકા પ્રશ્નાવલીના રૂપમાં અમુલ્ય ચાવી આપણને પરંપરા દ્વારા મળી છે. તેની ઉપયોગ વિધિ ઘણીજ સરળ છે. સર્વ પ્રથમ ભગવાન શ્રીરામચંદ્રજીનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરીને તે પ્રશ્ન વિશે વિચારી લો, જેના પર ઇશ્વરના માર્ગદર્શનની જરૂર છે. ત્યાર બાદ નીચે આપેલા ચોરસની વચ્ચે કોઇ પણ એક જગ્યા પર કર્સરને લઇ જઇ ને આંખ બંધ કરીને ક્લિક કરો. થોડા સમયમાં ક્લિક પ્રમાણે, રામશલાકા પ્રશ્નાવલીની નવ ચોપાઇમાંથી કોઇ પણ એક મુજબ સમાધાન મળી જશે.

|| सुफल मनोरथ होहुँ तुम्हारे ||
|| राम लखनु सुनि भए सुखारे ||
બાલકાંડમાં વાટિકામાંથી ફુલ લાવવા બદલ વિશ્વામિત્રજીનો આશીર્વાદ
ફળ - પ્રશ્ન ખૂબ જ ઉત્તમ, કામ જરૂર પુરૂ થશે
|| सुफल मनोरथ होहुँ तुम्हारे ||
|| राम लखनु सुनि भए सुखारे ||
બાલકાંડમાં વાટિકામાંથી ફુલ લાવવા બદલ વિશ્વામિત્રજીનો આશીર્વાદ
ફળ - પ્રશ્ન ખૂબ જ ઉત્તમ, કામ જરૂર પુરૂ થશે
|| उधरें अंत न होइ निबाहू ||
|| कालनेमि जिमि रावन राहू ||
બાલકાંડની શરૂઆતમાં સારા લોકોની સંગત કરવાની સીખ
ફળ - આ કામને છોડી જ દો, સફળતામાં શંકા છે
|| बिधि बस सुजन कुसंगत परहीं ||
|| फनि मनि सम निज गुन अनुसरहीं ||
બાલકાંડની શરૂઆતમાં ખરાબ લોકોની સંગતથી બચવાની શીખ
ફળ - ખરાબ લોકોનો સાથ છોડો... આ કામ કદાચ જ બને
|| प्रबिसि नगर कीजै सब काजा ||
|| हृदय राखि कोसलपुर राजा ||
સુંદરકાંડમાં શ્રી હનુમાનજીનો લંકા પ્રવેશનો પ્રસંગફળ
ફળ - ઈશ્વરને યાદ કરીને કામ શરૂ કરી દો. સફળતા તમારી રાહ જોઈ રહી છે.
|| मुद मंगलमय संत समाजू ||
|| जिमि जग जंगम तीरथ राजू ||
બાલકાંડમાં સંતોના સત્સંગના મહત્વનો પ્રસંગ
ફળ - મનોરથ સારુ છે. કામ શરૂ કરો, પુરૂ થશે.
|| होइ है सोई जो राम रचि राखा ||
|| कोकरि तरक बढावहिं साषा ||
બાળકાંડના હેઠળ શિવપાર્વતી સંવાદ
ફળ - કામ થવામાં શંકા છે તેને ભગવાનને ભરોસે છોડી દેવુ સારુ છે
|| बरुन कुबेर सुरेस समीरा ||
|| रन सनमुख धरि काह न धीरा ||
લંકા કાંડમાં વિધવા મંદોદરીનો વિલાપ
ફળ -ચૂપ બેસો, કામ પુરૂ નહી થાય
|| गरल सुधा रिपु करय मिताई ||
|| गोपद सिंधु अनल सितलाइ ||
હનુમાનજીનો લંકામાં પ્રવેશનો પ્રસંગ
ફળ - સસંકલ્પ ખૂબ સારો છે, કામ પુરૂ થશે.