આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના જણાવ્યા મુજબ પ્રેમના પ્રતીક ગણાતા તાજમહેલના મિનારા ઝૂકી રહ્યા છે. એએસઆઇને સુપ્રીમ કોર્ટને સોંપેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તાજમહેલના ચારેય મિનારા ૧૯૭૭ની તુલનામાં કેટલીક બાજુ ઝૂકી ગયા છે. દક્ષિણ-પશ્ચિમી મિનાર સૌથી વધુ ૩.પ૭ સેમી. ઝૂક્યો છે. રિપોર્ટમાં પર્યટકોના વધુતા જતા દબાણને કારણે તાજમહેલાની સતત દેખરેખ અને તપાસનાં સૂચન કરાયાં છે.
શું તમે સેક્સ બાદ તમારા પાર્ટનર સાથે વાતચીત નથી કરતા અને તુરંત જ મીઠી નીંદરમાં ગરકાવ થઇ જાવ છો? જો આવું હોય તો સાવચેત થઇ જજો. કારણ કે સેક્સ બાદ વાતચીત તમારા પાર્ટનર માટે બહુ મહત્વ ધરાવે છે. મિશિગન યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેક્સ બાદની વાતચીત બંને પાર્ટનર વચ્ચેના મધુર સંબંધ માટે બહુ જરૂરી છે. સંશોધકોએ પોતાના અભ્યાસમાં જાણ્યું કે જે મહિલાઓના...
તેલ લગાવવાના ફાયદા :1. તેલ લગાવવાથી વાળ સારા વધે છે. કેટલાંક પ્રકારના તેલ વાળને લાંબા, ચમકીલા અને કાળા બનાવે છે. 2. જો તમે ગરમ તેલથી તમારા માથામાં મસાજ કરશો તો વાળ મજબૂત બનશે. વાળમાં જો ખોડાની સમસ્યા છે તો તેમાં ગરમ તેલની સાથે લીંબુ મિક્સ કરી લગાવવાથી ખોડામાંથી મુક્તિ મળે છે. 3. તેલ લગાવવાથી સીબમ પર નિયંત્રણ આવે છે. તો તેલ લગાવવાથી માથાની ત્વચા શુષ્ક નથી...
ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તને તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતા તો અહીં દર્શાવવામાં આવેલા ટામેટાના ગુણો વાંચીને તો તમે તે રોજ ખાતા થઇ જશો.
શ્રેણીની છેલ્લી અને એડિલેડ ટેસ્ટમાં રહી સહી લાજ બચાવવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો 298 રનથી પરાજય થયો હતો. પાંચમાં દિવસની રમતમાં ભારતીય ટીમ ફક્ત 37 રન ઉમેરી 201 રન પર ઓલઆઉટ થઈ ગી હતી. એડિલેડ ટેસ્ટમાં પણ કારમા પરાજય સાથે ટીમ ઈન્ડિયાએ વ્હાઈટવોશની ચાદર ઓઢી લીધી હતી.
તમે ખાંસી, દમ, કમળો, બ્લડપ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હોવ તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ એ છે તમે દરરોજ શંખ વગાડો. કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શંખથી નીકળનારી ધ્વનિ જ્યાંસુધી પહોંચે છે ત્યાંસુધી બીમારીઓના કીટાણુઓનો નાશ થાય છે.
પાકિસ્તાનના પૂર્વે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે વતન પરત આવવાનું ટાળી દીધું છે. મુશર્રફના પરત આવવા પર તેમની ધરપકડ અંગે દેશના શીર્ષ નેતૃત્વ દ્વારા વારંવાર અપાઇ રહેલી ધમકીઓ બાદ પક્ષના પ્રમુખે આ એલાન કર્યું છે....
'અગ્નિપથે' તોડ્યો 'બોડીગાર્ડ'નો રેકોર્ડ બોલિવૂડની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. હા, રિતીક રોશન-સંજય દત્ત અભિનીત 'અગ્નિપથ'ની પહેલા દિવસની કમાણી જોતા તો લાગે જ છે કે આ...