અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે. તે શેને માટે, બાદશાહે પુછ્યું. માફી માંગુ છુ હુજુર, દરબારી બોલ્યો. પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે બીરબર આ રેતમાંથી ખાંડને અલગ કરે.
તમારામાંથી ઘણી યુવતીઓને પોતાના ડ્રેસ સાથે મેચ થતી નેલ પોલિશ કરવાનો શોખ હશે. આનાથી તમારી આંગળીઓની સુંદરતામાં ચાર ચાંદ અચૂક લાગી જાય છે. પણ જો આ જ નેલ પોલિશ ડાયાબીટિઝનું કારણ બની જાય તો આ સુંદરતા માથાના દુખાવામાં ફેરવાઇ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આનું કારણ છે નેલ પોલિશમાં રહેલા થેલેટ્સ. આ કેમિકલ નેલ પોલિશ સિવાય અનેક મોઇશ્ચ્યુરાઇઝર્સ, હેર સ્પ્રે અને પરફ્યૂમમાં...
-ન્યૂમરોલોજી દ્વારા જાણો કેવી છે તમારી પર્સનાલિટી અંક - જ્યોતિષ એક જાણીતી વિદ્યા છે. તેના દ્વારા વ્યક્તિત્વના ઘણા બધા રહસ્યોને ઓળખી શકાય છે. જો તમારા જન્મતારીખનો સરવાળો 1 આવે છે. તો જાણો કેવા છો તમે ...
. લોકસભા ચૂંટણી જેમ જેમ નિકટ આવી રહી છે તેમ તેમ બીજેપીમાં વિવાદ વધતો જઈ રહ્યો છે. મુદ્દો પ્રધાનમંત્રી પદનો છે અને આ મુદ્દો બીજેપીમાં ચૂંટણીમાં જીત મેળવવાથી વધુ મહત્વનો થઈ રહ્યો છે. એક બાજુ પાર્ટી કાર્યકર્તા અને એક બાજુ મોટો વર્ગ નરેન્દ્ર મોદીને ઉછાળી રહ્યા છે તો બીજી બાજુ દિલ્હીમાં બેસેલા નેતાઓને આ રાગ બેસુરો લાગી રહ્યો છે. પહેલા લાલ કૃષ્ણ અડવાણીએ મોદીને ઠેકાણે લગાવવા માટે ચાલ ચાલી...
દુનિયાભરના લોકોમાં માનસિક સમસ્યાઓ વધતી જઈ રહી છે. ઝડપથી ભાગી રહેલી જીંદગીનો આ સૌથી મોટો માઈનસ પોઈંટ છે. લોકોની પાસે હવે એકબીજાની સાથે બેસવા માટેનો પણ સમય નથી. પરિવારમાં એકલા રહેવાની પ્રવૃત્તિ, સંબંધો અને સમાજમાં આવતું દુરપણું અને મનમાં ચાલતી કોઈને કોઈ પ્રકારની ટકરાહટ આ બધી વસ્તુઓએ કેટલાયે પ્રકારની માનસિક વિકૃતિઓ તેમજ અસંતુલનને જન્મ આપ્યો છે. એક...
લગ્નના દિવસે આકર્ષક અને સુંદર દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. એટલા માટે આ દિવસે ખાસ વસ્ત્રોની પસંદગી જરૂરી છે જેવા કે ચણિયાચોળી અને તે પણ ખાસ રંગ અને સ્ટાઈલિસ્ટ લુકમાં. જો તે તમારા શરીરના રંગને અનુરૂપ અને
- જ્યારે મેથીની ભાજી મળતી હોય ત્યારે તાજી લીલી મેથીના તાજા પાંદડા લઇને તેને ક્રશ કરીને એ પલ્પને ચહેરા પર લગાવવો જોઈએ. નિયમિત આમ કરવાથી બ્લેકડેહ્સ તો દૂર થાય જ છે, અને ચહેરા પર કરચલીઓ પણ નથી થતી. - ત્રણ ચમચી પાણીમાં ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બ્લેકહેડ્સ થયા હોય ત્યાં પાંચ સાત મિનિટ માટે લગાવવો. થોડીક વાર રહીને ચહેરાને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ નાંખવો. - કાચા...
સ્ત્રીનો સ્વભાવ ઓળખવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. ખાસ કરીને પુરૂષો માટે. તેઓ હંમેશા એવુ કહેતા જોવા મળે છે કે સ્ત્રીને તો ભગવાન પણ ન ઓળખી શકે તો અમારું શુ ગજુ. ? જે સ્ત્રીને તમે વર્ષોથી જુઓ છો, તેના મનની વાત અને સ્વભાવ વિશે તમે કશુ કહી શકો છો ? અમને ખબર છે તમારો જવાબ ના જ હશે. તમારી આ મુશ્કેલ જ્યોતિષ દ્વારા સરળ કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યોતિષ મુજબ દરેક દિવસનો સ્વામી અને...
ઘણી વખત બાળક કંઈ પણ નવું શીખવામાં વધારે સમય લે તો બની શકે છે કે બાળકને લર્નિંગ ડિસએબીલિટીની મુશ્કેલી હોય. આવી સ્થિતિમાં તમારે વધારે ધૈર્ય રાખીને બાળકની મુશ્કેલીને સમજવી જોઈએ. વારંવાર મારવા, બોલવુ અને અન્ય બાળકોની સાથે સરખામણી કરવી તે તમારા બાળકને હતોત્સાહિત કરશે અને તેનાથી બાળકના સેલ્ફ કોંફીડેંસ પર પણ વિપરીત અસર પડે છે. આ સિવાય ઘરના સભ્યો વચ્ચેનો સારો...
એક સનસનીખેજ ઘટનાક્રમમાં પોલીસે એક એવા ફકીરની ધરપકડ કરી છે જે યુવતીઓના શુદ્ધિકરણની આડમાં તેમની ઈજ્જત લૂંટી લેતો હતો. કોર્ટે ગુલઝાર અહેમદ નામના આ ફકીરને 27 મે સુધી રિમાંડ પર મોકલ્યો છે.
. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મુદ્દામાં જમાઈ ગુરૂનાથ મયપ્પનની ધરપકડ પછી બીસીસીઆઈ અધ્યક્ષ એન. શ્રીનિવાસ પર તલવાર લટકી રહી છે. પણ તેઓ ખુદને બચાવવાની ગેમ રમી રહ્યા છે. પહેલા જાણવા મળ્યુ હતુ કે...
અહિંસા અને મહાવીર વેદોમાં આપણને અહિંસાના સુત્રો મળે છે. કેટલાયે અહિંસક લોકો પણ થયાં છે. અહિંસા પણ પ્રવચન આપનારા પણ ઘણાં છે પરંતુ મહાવીર સૌથી અલગ છે અને તેમની...
જૈન ધર્મને ઓળખો દુનિયામાં સૌથી પ્રાચીન ધર્મ જૈન ધર્મને શ્રમણોનો ધર્મ કહેવામાં આવે છે. વેદોમાં પ્રથમ તીર્થકર ઋષભનાથનો ઉલ્લેખ મળે છે. માનવામાં આવે છે કે વૈદિક સાહિત્યમાં...