મોદી પ્રત્યે મને માન છે, તેના જેવા નેતા આપણે ઓછા જોવા મને છે ,મોદી નિ એક વાત પૈર હુ પણ સમ્મત છું કે જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત ને બદનામ કરવાના કાવતરા આપણા જ ગુજરાત ના જ માણસો પોતનુ હિત મતે પોતે ગુજરાત ને બદનામ કરવાના કાવતરા ઘડી રહ્ય છે.,મારું માનવું છે ત્યા સુધી નરેદ્ર મોદી ગુજરાત ના મુખ્યમત્રિ બની ને રહ્સે તાયા સુધી ગુજરાત નિ સશન સારી રીતે ચાલસે,નરેન્દ્ર મોદી એ ગુજરાત ને આગળ વધારવા ,દુનિયમા ગુજરત નુ નામ વધારવા નો એમ્નો પ્રયાસ સતત ચલે તેવી મરી આશા છે,એક સત્ય તોકહેજ કે જે માનસ સારુ અને સાચુ કરવા જાય તેને નિચો દેખદવા ઘના લોકો પ્રયતન્ના કરે પણ એ માણસ કોના મતે કરેકહે તે બીજા લોકો વિચરતા નથી, મારું તો એટલું કહેવું છે નરેન્દ્ર મોદી જે સત્ય નિ લડત રમિ રહ્ય છે તે ચાલુ રાખે તેવી મરી આશા છે, નરેન્દ્ર મઓડિન મતે મને મન છે.