માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાત ની જનતા આપની સાથે છે, સોગધ છે તમને ગરવી ગુજરાત ના તમારા મા જયા સુધી પ્રાણ રહેશે તયા સુધી ગુજરાત મા કોઇ નો ખુની પજો નહિ પડવા દેતા આ કવતરુ નહી ચલાવી લેવાય આનો વળતો જવાબ તો તમારે આપવો જ પડશે. નહીતર ગુજરાતની શાંતિ ,સુરક્ષા અને વિકાસ રોકાઈ જશે, મોદિ સાહેબ 'બતાવી દો એમને કે આ એ ગુજરાત છે જયા ગાંઘી અને સરદાર પટેલ છે , જયા લોકો શાંતિ , વિકાસ મા માને છે . તો એકબાજુ સુરક્ષા મા પણ માને છે. અહીં સોમનાથ અને મા પુજાય છે, તો એકબાજુ ગીરનારમા સીહો પણ ગરરજનાકરે છે. બતાવી એ ગુજરાત ના દુશમનો ને તે સીહો ફક્ત ગરરજના નથી કરતા પરતૂ વખત આવયે પોતાની સુરશા પણ કરી શકે છે
આપણો પ્રશંશક ભરત પુરોહિત