શું આપણા દેશનો કાયદો એટ્લો કમજોર અને અર્થ વિહિણો છે કે એમા આટાલા બધા આઇ.પી.એસ. અધિકરિઓ નિર્દોષ હોય છતાય ફસાય અને આપણી રાજ્ય સરકાર મૂક શાક્શી બની ને જોતિ જ રહે અને શું એવી કમજોરી છે ? કે આપણી ગુજરાત સરકાર ખાલી સ્ટેટ્મેન્ટ આપ્યા શિવાય શું કાઇ કરશે ? જેથિ કરીને આપણા નિર્દોષ આઇ.પિ.એસ. અધિકારીઓ બચી શકે ? જો તેઓ નિર્દોષ છે તો શું કામ આપણા રાજ્યનિ સિ.આઇ.ડિ. ને આટ્લિ બધી અટ્કાયતો કરવા દીધી ? અને જો તેઓ દોશી છે તો ફક્ત એટલા માટે આપણે નિર્દોષ સમજવા કેમ કે જેનું ખૂન થયુ તે ખંડ્ની ખૌર શેખ શોરબુદ્દિન હતો ? તો એ બધા મારા ગુજરતિ ભાઇયો નુ શું કે જેઓએ આટલી મોટિ સંખિયા મા આ બધા આઇ.પિ. એસ. અધિકારીઓ વિરુદ્ધ અરજિઓ કરી છે ?જે મારુ દેશ મહાન ના હોય અને દેશ નહિ પણ રાજ્ય એક્લુ મહાન હોય જ ના શકે મોદી સાહેબ હુ આપને નમ્ર અરજ કરું છું કે મહાત્મા ગાંધીજી નુ નામ આવી રીતે ના વટાવો કેમ કે એમણે મારા દેશ આખા માટે બલિદાન આપ્યા છે નહિ કે ખાલિ ગુજરાત ને માટે જ આઝાદિ નિ લડાઇ લડી છે અને ફક્ત ગુજરાત ને આઝાદ કરાવ્યુ છે એમના મા મહાંતા ના ગુણ હતા તેથિજ આખો દેશ એમના શૂર થિ શૂર પિરોવિ નેએમની પડખે હતો . મોદી સાહેબ ઓલ ઇજ વેલ .અમે બધા