આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Anjooman

માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ને આ અમીચંદ જેવી કોન્ગ્રેસ્સ સરકાર કેવી રીતે ફસાવવા પ્રયત્ન કરે છે. મારી આપ સહુ વાચકો ને વિનંતી છે કે આપણા ગુજરાત ના અને દેશ ના વિકાસ ના હૃદય થી પ્રયત્નો કરનાર માનનીય અમિતશાહ અને છત્રપતિ શિવાજી રાણાપ્રતાપ અને ગુરુ ગોવીન્દ્સીહ જેવા આપણા રાષ્ટ્રવાદી માનનીય શ્રી અમિતશાહ અને નરેન્દ્ર મોદી હલકી દેશને વેચનારી કોંગ્રેસ સરકાર ના ષડયંત્ર નો શિકાર ના બને તેમાં બને તેટલો સહકાર આપી આપણા દેશ ને અમીચંદો થી બચાવી ને રાણા પ્રતાપ ને મદદ કરનાર ભામાશા બનીએ.
X REPORT ABUSE Date 13-08-10 (05:23 PM)

vivek surati

કોન કહે છે સિવાજિ દેસ્ભક્ત હતો..?છત્રપતિ શિવાજી લૂતારો હતો.સુરત ને ચાર વખત લુતેલુ..ઇતિહાસ ખબર ના હોય તો લખતા નહિ...અને આ મોદી ,અમિત ,કોન્ગ્રેસ્સ બધા સરખા જ છે..એલેક્સ્અન મા કરોરો રૂપિયા ક્યથિ ખર્ચો કરે છે.?મોદી કામા વ વા જય છે...?અને પોલીસ ઓને સજા મળવી જ જોઈએ..તો એમને બીજી વાર કોઈને માર્ટા વિચાર વુ પડે..
X REPORT ABUSE Date 14-08-10 (12:19 PM)

Anjooman

ભારત વર્ષ નો બે હઝાર વર્ષ જુનો ઈતિહાસ કહે છે કે આપણે હિંદુઓ માં એવા અમીચંદો પેદા થયા છે અને થાય છે કે આપના દેશ ના દુશ્મનો ને સાથ આપીને આર્થીક અને રાજકીય લાભ માટે આપણા જ દેશ ને પારાવાર નુકસાન પહોચાડ્યું છે અને તેઓ હજુ પણ સક્રિય છે, તેનું આદર્શ ઉદાહરણ આપની કોંગ્રેસ સરકાર છે. સોહ્રબ્બુદ્દીન જેવા કૈક ત્રાસવાદીઓ અને ગુંડાઓ નો ઉપયોગ કરીને કોંગ્રેસ હમેશા સત્તા પર આવે છે અને આઝાદી પછી બ્રષ્ટાચાર કરીને કોંગ્રેસ એ એટલા રૂપિયા બનાવ્યા છે તેનો ઉપયોગ તે તેની સત્તા મેળવવા માટે કરે છે. સ્વીસ બેંક માં કોંગ્રેસ ના અબજો રૂપિયા પડ્યા છે આપણે જો એ પાછા લાવી શકીએ તો આપણા દેશ નો કોઈ હિંદુ કે મુસલમાન ભૂખ્યો ના સુઈ જાય અને દેશ નો કોઈ નાગરિક ગરીબી ની રેખા નીચે ના હોય. પણ કોંગ્રેસ સરકાર ની કૃપા થી જવાહરલાલ નહેરુ ના સમય થી કોંગ્રેસ સરકાર ને પોતાના કપડા પેરીસ ધોવા મોકલવા પડે છે (જવાહરલાલ નેહરુ ની જેમ) અને પોતાની સત્તા ટકાવવા માટે સી બી આઈ નો પોતાના લાભ માટે ઉપયોગ કરતી જોવા મળે છે. આપણે ગુજરાતીઓ તો દુનિયાભર માં ફેલએલી જાગૃત પ્રજા છીએ આપણે સમજીએ છીએ કે ત્રાસવાદી સોહ્રબ્બુદ્દીન કેસ માં માનનીય શ્રી અમિત શાહ
X REPORT ABUSE Date 13-08-10 (05:20 PM)

DHARMESH

this is promote terirists activity,& down government officers moral
X REPORT ABUSE Date 11-08-10 (07:52 PM)

varsha

હા શોહ્રબુદિન બો મોટા સંત નહિ હ્તા ...................આતક્વદનએ પોસ્વનો નહિ હોઈ,,,જેમકએ ક્શબ ને હજી પોશો છોનએ મિતવનોજહોઈ,,,,,,,,,,,,,,,,
X REPORT ABUSE Date 11-08-10 (04:20 PM)

sandeep vashi

અ કેસ્મા રજ્કરન સિવાય કશું જ નથિ
X REPORT ABUSE Date 11-08-10 (03:11 PM)

MOHAMED

Mr.Amit shah is accused of murder,destruction of evidence & extortion. He was home & Law minister.After due process of law if he is found guilty then he should get severe punishment.
X REPORT ABUSE Date 11-08-10 (02:29 PM)

vadodara

સોહ્રરાબુદિન ને હિરો બનવાની જરૂર નથી. ...........
X REPORT ABUSE Date 11-08-10 (01:25 PM)

JANAKSINH JADAV

the indian સોહરાબુદ્દીન શું દેશભક્ત હતો ?
X REPORT ABUSE Date 11-08-10 (11:57 AM)

nimesh

as per my think... સોહ્રબુદ્દિન દેસ્ભક્ત ના હતો પણ આતંકવાદી પણ ના હતો...તે ગુંડો હતો અને તે આ નેતાઓ માતેજ કામ કરતો હતો..સોહ્રબુદ્દિન ને મર્વા મા badhano ફાયદો હતો..પોલિસ ઓને બધતિ મળી જાય. મોદી ને લોકોની સહાનુભૂતિ મળી જાય..આતંક્ વાડી મારવા આવ્યા એમ કહી લોકોને ઉલ્લુ બનાવી દિધા.
X REPORT ABUSE Date 13-08-10 (12:32 PM)

mahesh

રાજ્ય ના ગ્રહ મંત્રી જ જેલ મા હોય અને તો પણ પ્રજા ને સરકાર મા વીસ્વાસ હોય એ જ ગુજરાત ની કમનસીબી કહેવાય ...........
X REPORT ABUSE Date 11-08-10 (11:17 AM)

viral

દેશ નિ સરકાર ના 80% અધિકારીઓ ક્રિમિનલ હોય તો પણ પ્રજા ને સરકાર મા વીસ્વાસ હોય એ જ દેશ ની કમનસીબી કહેવાય ...........
X REPORT ABUSE Date 11-08-10 (10:31 PM)

Tushar Ukani

As par my concern, we have to realses all officers coz they wanat gujarat free from terroririst. and they doing this on their own way n the right way that kind of people deserves that...
X REPORT ABUSE Date 11-08-10 (05:42 AM)

viral

હુ આ અભિપ્રય સાથે છું.
X REPORT ABUSE Date 11-08-10 (10:33 PM)

nimesh

દેશ મા જે પણ એંનકાઉંટર થયા ત્યા કોઇ આંતક્વાદીઓ ત્યાંના મુખ્ય મંત્રી ને મારવા માટે નહોતા આવતા. જ્યાર થી ગુજરાત ના પોલિસ અધિકારીઓ જેલ મા છે ત્યાર થી ગુજરાત મા આતક્વાદીઓ આવતા બંધ કેમ થઈ ગયા?
X REPORT ABUSE Date 13-08-10 (12:23 PM)

Ishwar

કોગ્રેસીઓએ ધાર્યુ હતુ તે કરી બતાવ્યુ. કારણ કે કોઇ ગૂંડાને કે આતંકવાઓને મારી શકતા નથી......ભલે નિર્દોષ લોકો મરે............આ અગાઉના દેશમા વિવિધ જગ્યાએ ગણા એંનકાઉંટર થયા પણ આવું કદી જોયું??????? આ છે સેંન્ટ્રલ ગવર્ન્મેંટ ઓફ ઇંડિયા(કોગ્રેસી) ઓ દ્રારા જ દેશ આખો જોખમમા મુકાઇ ગયો તેનું શું???? આવી રાજનીતિ????????
X REPORT ABUSE Date 10-08-10 (08:58 PM)

the indian

દેશ મા જે પણ એંનકાઉંટર થયા ત્યા કોઇ આંતક્વાદીઓ ત્યાંના મુખ્ય મંત્રી ને મારવા માટે નહોતા આવતા. જ્યાર થી ગુજરાત ના પોલિસ અધિકારીઓ જેલ મા છે ત્યાર થી ગુજરાત મા આતક્વાદીઓ આવતા બંધ કેમ થઈ ગયા? શું બધા આતક્વાદીઓ એ એવું નક્કી કરી લીધું કે ગુજરાત ના બધા બાહોશ પોલિસ અધિકારીઓ જેલ મા છે એટલે હવે ગુજરાત મા નથી જવું ??? Ishwar તમે જે રાજનિતિ ની વાત કરો છો એ તો કોગ્રેસીઓ અને ભાજપી બંને લોકો કરી રહયા છે. અને જોખમ મા કોઇ હોય તો તે છે ભારતીય પ્રજા.
X REPORT ABUSE Date 11-08-10 (05:33 AM)