માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ને આ અમીચંદ જેવી કોન્ગ્રેસ્સ સરકાર કેવી રીતે ફસાવવા પ્રયત્ન કરે છે. મારી આપ સહુ વાચકો ને વિનંતી છે કે આપણા ગુજરાત ના અને દેશ ના વિકાસ ના હૃદય થી પ્રયત્નો કરનાર માનનીય અમિતશાહ અને છત્રપતિ શિવાજી રાણાપ્રતાપ અને ગુરુ ગોવીન્દ્સીહ જેવા આપણા રાષ્ટ્રવાદી માનનીય શ્રી અમિતશાહ અને નરેન્દ્ર મોદી હલકી દેશને વેચનારી કોંગ્રેસ સરકાર ના ષડયંત્ર નો શિકાર ના બને તેમાં બને તેટલો સહકાર આપી આપણા દેશ ને અમીચંદો થી બચાવી ને રાણા પ્રતાપ ને મદદ કરનાર ભામાશા બનીએ.
કોન કહે છે સિવાજિ દેસ્ભક્ત હતો..?છત્રપતિ શિવાજી લૂતારો હતો.સુરત ને ચાર વખત લુતેલુ..ઇતિહાસ ખબર ના હોય તો લખતા નહિ...અને આ મોદી ,અમિત ,કોન્ગ્રેસ્સ બધા સરખા જ છે..એલેક્સ્અન મા કરોરો રૂપિયા ક્યથિ ખર્ચો કરે છે.?મોદી કામા વ વા જય છે...?અને પોલીસ ઓને સજા મળવી જ જોઈએ..તો એમને બીજી વાર કોઈને માર્ટા વિચાર વુ પડે..
ભારત વર્ષ નો બે હઝાર વર્ષ જુનો ઈતિહાસ કહે છે કે આપણે હિંદુઓ માં એવા અમીચંદો પેદા થયા છે અને થાય છે કે આપના દેશ ના દુશ્મનો ને સાથ આપીને આર્થીક અને રાજકીય લાભ માટે આપણા જ દેશ ને
પારાવાર નુકસાન પહોચાડ્યું છે અને તેઓ હજુ પણ સક્રિય છે, તેનું આદર્શ ઉદાહરણ આપની કોંગ્રેસ સરકાર છે. સોહ્રબ્બુદ્દીન જેવા કૈક ત્રાસવાદીઓ અને ગુંડાઓ નો ઉપયોગ કરીને કોંગ્રેસ હમેશા સત્તા પર આવે છે અને આઝાદી પછી બ્રષ્ટાચાર કરીને કોંગ્રેસ એ એટલા રૂપિયા બનાવ્યા છે તેનો ઉપયોગ તે તેની સત્તા મેળવવા માટે કરે છે. સ્વીસ બેંક માં કોંગ્રેસ ના અબજો રૂપિયા પડ્યા છે આપણે જો એ પાછા લાવી શકીએ તો આપણા દેશ નો કોઈ હિંદુ કે મુસલમાન ભૂખ્યો ના સુઈ જાય અને દેશ નો કોઈ નાગરિક ગરીબી ની રેખા નીચે ના હોય. પણ કોંગ્રેસ સરકાર ની કૃપા થી જવાહરલાલ નહેરુ ના સમય થી કોંગ્રેસ સરકાર ને પોતાના કપડા પેરીસ ધોવા મોકલવા પડે છે (જવાહરલાલ નેહરુ ની જેમ) અને પોતાની સત્તા ટકાવવા માટે સી બી આઈ નો પોતાના લાભ માટે ઉપયોગ કરતી જોવા મળે છે. આપણે ગુજરાતીઓ તો દુનિયાભર માં ફેલએલી જાગૃત પ્રજા છીએ
આપણે સમજીએ છીએ કે ત્રાસવાદી સોહ્રબ્બુદ્દીન કેસ માં માનનીય શ્રી અમિત શાહ
Mr.Amit shah is accused of murder,destruction of evidence & extortion. He was home & Law minister.After due process of law if he is found guilty then he should get severe punishment.
as per my think...
સોહ્રબુદ્દિન દેસ્ભક્ત ના હતો પણ આતંકવાદી પણ ના હતો...તે ગુંડો હતો અને તે આ નેતાઓ માતેજ કામ કરતો હતો..સોહ્રબુદ્દિન ને મર્વા મા badhano ફાયદો હતો..પોલિસ ઓને બધતિ મળી જાય. મોદી ને લોકોની સહાનુભૂતિ મળી જાય..આતંક્ વાડી મારવા આવ્યા એમ કહી લોકોને ઉલ્લુ બનાવી દિધા.
As par my concern, we have to realses all officers coz they wanat gujarat free from terroririst. and they doing this on their own way n the right way that kind of people deserves that...
દેશ મા જે પણ એંનકાઉંટર થયા ત્યા કોઇ આંતક્વાદીઓ ત્યાંના મુખ્ય મંત્રી ને મારવા માટે નહોતા આવતા. જ્યાર થી ગુજરાત ના પોલિસ અધિકારીઓ જેલ મા છે ત્યાર થી ગુજરાત મા આતક્વાદીઓ આવતા બંધ કેમ થઈ ગયા?
કોગ્રેસીઓએ ધાર્યુ હતુ તે કરી બતાવ્યુ. કારણ કે કોઇ ગૂંડાને કે આતંકવાઓને મારી શકતા નથી......ભલે નિર્દોષ લોકો મરે............આ અગાઉના દેશમા વિવિધ જગ્યાએ ગણા એંનકાઉંટર થયા પણ આવું કદી જોયું??????? આ છે સેંન્ટ્રલ ગવર્ન્મેંટ ઓફ ઇંડિયા(કોગ્રેસી) ઓ દ્રારા જ દેશ આખો જોખમમા મુકાઇ ગયો તેનું શું???? આવી રાજનીતિ????????
દેશ મા જે પણ એંનકાઉંટર થયા ત્યા કોઇ આંતક્વાદીઓ ત્યાંના મુખ્ય મંત્રી ને મારવા માટે નહોતા આવતા. જ્યાર થી ગુજરાત ના પોલિસ અધિકારીઓ જેલ મા છે ત્યાર થી ગુજરાત મા આતક્વાદીઓ આવતા બંધ કેમ થઈ ગયા? શું બધા આતક્વાદીઓ એ એવું નક્કી કરી લીધું કે ગુજરાત ના બધા બાહોશ પોલિસ અધિકારીઓ જેલ મા છે એટલે હવે ગુજરાત મા નથી જવું ??? Ishwar તમે જે રાજનિતિ ની વાત કરો છો એ તો કોગ્રેસીઓ અને ભાજપી બંને લોકો કરી રહયા છે. અને જોખમ મા કોઇ હોય તો તે છે ભારતીય પ્રજા.