જો તેઓના બાળકો સમન્ય સંજોગોમા પણ રાત્રે બહાર ફરતા હોય તો માતર ને માતર નવરાત્રિ દરમ્યાન છૂટ નઆપવી વ્યાજબી નહીં રહે પરંતુ જો તેમના બાળકો માતર નવરાત્રી દરમ્યાન જ રાત્રે બહાર જતા હોય તો તેમને વિશ્વાસ્મા લઈ મર્યાદાઓ સમજાવિ તેઓ કોની સાથે જય છે તે જાની ને અમુક ચોક્કસ સમય માટે ચોક્કસ અંતર સુધી જવા દેવય.