ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીએ ઉપરોક્ત બાબતે કોઇ ચિંતા કરવાની જરુર નથી. કોગ્રેસની આવી નાપાક હરકતોને આખું ગુજરાત જાણે છે. ખરેખર તો આશ્ચ્રર્યની વાત તો એ છે કે જો કોગ્રેસ દેશને સુરક્ષિત રાખવા માગતુ હોય તો આતકવાદ વિરોધી કડક કાનૂનનો અમલ શા માટે નથી કરતુ??? દેશ જ્યારથી આજાદ થયો ત્યારથી અત્યાર સુધી અલ્પસંખ્યકોને રાસ્ટ્ર પ્રત્યેની ભાવના જોડાએલી હતી એ વાતને 50 થી 60 વરસ થઇ ગયા જે રાસ્ટ્ર ના રાસ્ટ્રગીતને ગાવામા કોઇ મુશ્કેલી ન હતી, હવે અલ્પસંખ્યકો ધ્વરા રાસ્ટ્ર ગીત ગાવા ઉપર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે, જે આપણા ભારત -રાસ્ટ્ર માટે કેટલો યોગ્ય છે??? જેનો જવાબ રાસ્ટ્રની તમામ પ્રજાએ કોગ્રેસની કેંદ્ર સરકાર પાસે માગવો જોઈએ, ખરેખર અલ્પસંખ્યકોએ રાસ્ટ્રહીતમા જ રહેવુ જોઈએ જે જેમની ફરજ બને છે. નહી કે ફ્તવા બહાર પાડવા??? જો આ માટે કોગ્રેસની કેંદ્ર સરકાર કોઇ પગલા નહી ભરે તો તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટમા રીટ પણ દાખલ કરવી જોઈએ. કોગ્રેસના વડાઓ બાહરી દેશોમા મોટી મોટી વાતો કરવાને બદલે પોતાના જ દેશમા આતરિક પરિસ્થિતિને ધ્યાન મા લેવાની જરુર છે જે રાસ્ટ્ર હીતમા હશે.