0

Varuthini Ekadashi - વરુથિની એકાદશી વ્રત કથા

શનિવાર,મે 4, 2024
0
1
Ekadashi Remedies: 4 મે 2024 ના રોજ વરુથિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. હિંદુ ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો એકાદશીના દિવસે આ ઉપાયો અવશ્ય અજમાવો.
1
2
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
2
3
જો તમને સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પણ શુભ ફળ નથી મળતું, તો તે તમારી કેટલીક ભૂલોને કારણે થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાનો યોગ્ય ઉપાય કયો છે.
3
4
Sankashti Chaturthi 2024 જો તમારું જીવન દરેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો ચોક્કસ કરો.
4
4
5
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે. તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે.
5
6
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
6
7
Ravi Pradosh Vrat પ્રદોષ વ્રત મહિનામાં બે વાર મનાવવામાં આવે છે. પ્રદોષ વ્રત પર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
7
8
ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના રૂપમાં ઉજવાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ વ્રત બધી કામનાઓને પૂર્ણ કરે છે આથી એને કામદા કહેવાય છે.
8
8
9
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
9
10
Ramayan -ભગવાન રામનો મહિમા અપાર છે. રામાયણમાં ભગવાન રામના ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન રામના ચરિત્રમાંથી પ્રેરણા લેવાથી જીવનમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ મળે છે.
10
11
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.
11
12
Hindu Dharm - સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ
12
13
Vinayak Chaturthi 2024 Vrat: વિનાયક ચતુર્થીનુ વ્રત કરવાથી ભગવાન ગણેશ બધી મનોકામનાઓ પૂર્તિ કરે છે. આવામાં આજના દિવસે શુભ ફળોની પ્રાપ્તિ માટે વ્રત કરવાની સાથે જ આ શુભ મુહૂર્તમાં જ ગણપતિજીની પૂજા કરો.
13
14
GANGAUR - ગણ એટલે શિવ અને ગૌર એટલે ગૌરી. આ દિવસે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવાનો દિવસ છે. હકીકતમાં ગણગૌર પૂજન મા પાર્વતી અને ભગવાન શિવની પૂજાનો દિવસ છે. શિવ-પાર્વતીની પૂજાનો આ તહેવાર પરસ્પર સ્નેહ અને સાથની કામના સાથે જોડાયેલો છે.
14
15
Budhwar Na Upay: બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.
15
16
Somvati amavasya 2024 - એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું. એ પરિવારમાં પતિ-પત્નીના સિવાય એક પુત્રી પણ હતી.એ પુત્રી ધીમે-ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી વય સાથે સ્ત્રીઓના બધા ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો.
16
17
Somvati Amavasya Upay: 8 એપ્રિલના રોજ સોમવતી અમાવસ્યા છે અને આ દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ મેળવી શકો છો, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
17
18

પાપમોચિની એકાદશી વ્રત કથા

ગુરુવાર,એપ્રિલ 4, 2024
પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખનારા દશમી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરો. એકાદશીની સવારે સ્નાન વગેરે ...
18
19
Guruwar Na vastu Upay : ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. તેમજ પૈસા, દેવું, રીલેશન અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ...
19