શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 2 જાન્યુઆરી 2019 (16:25 IST)

દીવો કરતા સમયે તેની જ્યોતિ આ દિશામાં રાખવાથી હોય છે ચમત્કારિક લાભ

દીપ દેવતા જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે , ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમ પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને દીપકની જ્યોતની દિશના ધ્યાન રાખવા જોઈએ. 
* દરેક રીતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દરરોજ ઘીનો દીપક પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ કરે છે. 
 
* દીપકની જ્યોત પૂર્વ દિશાની તરફ રાખવાથી રોગ દૂર થાય છે અને આયુવૃદ્ધિ થાય છે. 
 
* દીપકને ઉત્તરની દિશા તરફ રાખો તો ધન વૃદ્ધિ થાય છે. 
 
* રસોડામાં જ્યાં પાણી રાખીએ છે , ત્યાં પણ ઘી નો દીપક પ્રગટાવાથી સ્વાસ્થય લાભ અને ધન વૃદ્ધિ કરે છે. ખરાબ શક્તિઓ પ્રભાવ નથી નાખતી.