સંબંધિત સમાચાર
- વાણી કપૂરે બિકીની પહેરીને ઇન્ટરનેટને આગ લગાવી દીધી, હોટ ફોટો વાયરલ થયા
- વિરાટ કોહલીની જેમ ઉર્વશી રૌતેલા પણ 4 હજાર રૂપિયા એક લિટર પાણી પીએ છે, જાણો શું છે વિશેષતાઓ
- રુબીના દિલેક અને અભિનવ શુક્લાનું નવું ગીત 'મરજાનેયા' રિલીઝ થયું
- અમૃતા રાવના દીકરાની પહેલી તસવીર સામે આવી Cute Smile થી ચાહકોનું દિલો જીત્યો
- Birthday- શરૂઆતી મીટિંગમાં, શશી કપૂરને તેની પત્ની જેનિફર ગે સમજી હતી, જાણો સ્ટોરી શું છે
Birthday- Rani mukherjee- સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?
સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?
તેમનો 40મો જનમદિવસ ઉજવી રહી અભિનેત્રી રાની મુખર્જી ફેંસની માંગણી અને તકનીકી રજા હોવા છ્તાંય સોશલ મીડિયા પર આશરે ન સમાન એક્ટિવ રહે છે.
તેના પાછળ કારણ પ્રોફેશનાલ છ એક પર્સનલ ? આ વિશે પોતે રાની શું કહે છે.
અભિનેત્રી રાની મુખર્જીની પ્રોફેશનલ જીવન કલરફુલ અને ગ્લેમરસ છે અને રહે છે. તેમના વ્યકતિગત જીવન આ ચકાચોંધથી આટલું જ દૂર નજર આવે છે.
મીડિયામાં આવી ખબર મુજબ રાની ના સોશલ મીડિયાથી દૂર રહેવાનું કારણ તેમનો પતિ આદિત્ય ચોપડા છે.
પોરે રાની કેટલાક ઈવેંટ્સમાં આ વાતનો ખુલાસો કરી છે કે તેમના પતિ આદિત્ય ચોપડાને ખૂબ સાર્વજનિક જીવન શૈલી પસંદ નથી. આ કારણે રાની ઈચ્છા થતા ઘણીવાર સોશલ મીડિયાથી દૂરી બનાવી રહે છે.
એક વાર રાણી એ કીધું કે એ ઘણીવાર તેમની દીકરી અદીરાના ફોટા ફેંસ સાથે શેયર કરવા ઈચ્છે છે પણ આદિત્યને પસંદ ન હોવાના કારણે એ આવું નહી કરતી. રાની મુજબ આ મતભેદ નહી પણ તેમના પતિની ભાવનાઓનો સમ્માન કરવું છે.