ઈકોનોમીને સુપર બુસ્ટર, પીએમ મોદીએ કર્યુ 20 લાખ કરોડના પેકેજનુ એલાન
- વડા પ્રધાન મોદીનું દેશને સંબોધન
- વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાબિત કરવા માટે, આ પેકેજમાં તમામ જમીન,મજૂર, પ્રવાહીતા અને કાયદા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા નાના પાયે ઉદ્યોગ, આપણા એમએસએમઇ માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સ્ત્રોત છે, જે આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મજબૂત પાયો છે
આર્થિક પેકેજ દેશની વિકાસ યાત્રાને નવી ગતિ આપશે
- પીએમ મોદીએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિવિધ વર્ગ, આર્થિક સિસ્ટમની કડીઓ, 20 લાખ કરોડ રૂપિયાનું સમર્થન મેળવશે, સમર્થન મળશે. 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી આત્મનિર્ભર ભારત અભિયાન 2020 માં દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે
- ભારતની જીડીપીના 10 ટકા આર્થિક પેકેજની જાહેરાત કરી
- 20 લાખ કરોડ રૂપિયાના કુલ આર્થિક પેકેજની જાહેરાત કરી
- પીએમ મોદીએ કરી કોરોનાને લઈને કરી વિશેષ આર્થિક પેકેજની જાહેરાત
- પીએમ મોદીએ કરી કોરોનાને લઈને કરી વિશેષ આર્થિક પેકેજની જાહેરાત
- કચ્છના ભયાનક ભૂકંપનો ઉલ્લેખ કરી વડાપ્રધાને દેશને આપ્યો સકારાત્મક સંદેશ
- થાકવુ, હારવુ, તુટવુ, વિખેરાવવુ માનવને મંજુર નથી : પીએમ મોદી
- કોરોના સંકટમાં નિયમોનુ પાલન કરીને આપણે આગળ વધવુ પડશે.
- ભારતે મુશ્કેલીને પ્રસંગમાં બદલી નાખી
- આત્મનિર્ભર ભારત એ જ આપણો મંત્ર
- 21મી સદી ભારતની હોવાથી આપણી જવાબદારી વધી જશે
- વિશ્વની આ પરિસ્થિતિ શિખવે છે
- વિશ્વમાં ભારતના ચારેકોર વખાણ
- પીએમ મોદીએ કહ્યું - એક વાયરસે દુનિયાને તબાહ કરી નાખી
- ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનો લોકડાઉન વધારવા માંગ કરે છે
- પીએમ મોદી આજે લોકડાઉન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે
Addressing the nation. https://t.co/Hingkddia3
— Narendra Modi (@narendramodi) May 12, 2020
दुनिया को विश्वास होने लगा है कि भारत बहुत अच्छा कर सकता है, मानव जाति के कल्याण के लिए बहुत कुछ अच्छा
दे सकता है।
सवाल यह है -
कि आखिर कैसे?
इस सवाल का भी उत्तर है-
130 करोड़ देशवासियों का आत्मनिर्भर भारत का संकल्प: PM @narendramodi #AatmanirbharBharat
— PMO India (@PMOIndia) May 12, 2020
