બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 28 જાન્યુઆરી 2019 (17:11 IST)

ગુજરાતી જોકસ -સુહાગરાતના દિવસે લાલિયો પત્નીથી પૂછ્યું

સુહાગરાતના દિવસે લાલિયો પત્નીથી 
પૂછ્યું - જો હું મરી જઈશ 
 
તો તૂ બીજું લગ્ન કરી લેશે 
 
પત્ની- નહી 
આવું ન બોલતા જાનૂ 
 
લાલિયો- હું મરી જઈશ તો તરત જ બીજો લગ્ન કરી લેશે શું 
 
પત્ની- નહી તરત જ નહી 
 
2-3 મહીના રૂકીને નહી તો લોકો શું બોલશે