1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
  4. vastu tips

એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર

શ્રી યંત્ર
શ્રી યંત્ર મુખ્ય રૂપથી એશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારી મહાવિદ્યા ત્રિપુરસુંદરી મહાલક્ષ્મીનુ સિદ્ધ યંત્ર છે. આ યંત્ર યોગ્ય અર્થોમાં યંત્રરાજ છે.  આ યંત્રને સ્થાપિત કરવાનુ તાત્પર્ય શ્રી ને પોતાન સંપૂર્ણ એશ્વર્ય સાથે આમંત્રિત કરવાનુ હોય છે. 
 
- શ્રી યંત્રની સ્થાપના માત્રથી ભગવતી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. કાર્યસ્થળ પર તેનુ નિત્ય પૂજન કરવાથી વેપાર વધે છે. 
- ઘરે તેની નિત્ય પૂજા કરવાથી સંપૂર્ણ દાંપત્ય સુખ પ્રાપ્ત થાય છે. 
- શ્રી યંત્ર પર ધ્યાન લગાવવાથી માનસિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. આ વિવિધ વાસ્તુદોષોના નિરાકરણ માટે શ્રેષ્ઠ ઉપાય છે. આ સહસ્ત્રારચક્રના ભેદનમાં સહાયક માનવામાં આવ્યુ છે. 
આગળનો લેખ
દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ