વાસ્તુ ટિપ્સ - સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુના આ ઉપાય અજમાવી જુઓ  
                                       
                  
				  				   
				   
                  				  માતા પિતા માટે સંતાન સુખ દુનિયાનુ સૌથી મોટુ સુખ હોય છે.  સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુમાં કેટલાક ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
				  										
							
																							
									  
	 
	-  સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેયે લાલ ગાય અને વાછરડાની સેવા કરવી જોઈએ.
	-  ચાંદીની વાંસળી રાધા-કૃષ્ણના મંદિરમાં પતિ પત્નીએ બંનેયે મળીને ગુરૂવારે અર્પિત કરવી. 
				  
	-  ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવો.  ભગવાન શ્રીકૃષ્ણની પૂજાથી સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	- ગુરૂવારે ગોળનુ દાન કરવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.   
	- ગુરૂવારના દિવસે ગરીબોમાં ગોળ વહેંચો. રોજ પશુઓને ભોજન ખવડાવો 
				  																		
											
									  
	- રોજ પશુઓને ભોજન ખવડાવો 
	- રાત્રે સૂતી વખતે તમારા માથા પાઅસે જળનુ પાત્ર ભરીને મુકો અને સવારે આ  જળને ઝાડ છોડમાં નાખી દો. 
				  																	
									  
	- એવુ કહેવાય છે કે સંતાન સુખ મેળવવા માટે તમારા પથારીમાં લીલા રંગની વાંસળીને છિપાવી રાખો. આવુ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પુર્ણ થાય છે. 
				  																	
									  
	-સંતાન સુખમાં અવરોધ આવતા બેડરૂમમં હાથીનુ ચિત્ર કે પ્રતિમા મુકો. 
	- પત્નીએ હંમેશા પતિના ડાબી બાજુ સુવુ જોઈએ. 
				  																	
									  
	- જો સંતાનનો જન્મ થઈ જાય તો મીઠાઈમાં અંશમાત્ર મીઠુ પણ નાખો. 
	- સ્કંદ માતાના પૂજનથી માતૃત્વ સુખ પ્રાપ્ત થાય છે.