મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ > અલગપણું દર્શાવતી વસ્તુઓથી ચેતો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અલગપણું દર્શાવતી વસ્તુઓથી ચેતો

N.D
* એવી વસ્તુનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ જે અલગપણું દર્શાવતી હોય. છત કે થાંભલાનું હોવુ અને એક જ પલંગ પર બે અલગ અલગ ગાદલાં હોય તો તે પણ અલગપણું દર્શાવે છે.

* નવદંપતિ માટે ગાદલા, ચાદર વગેરે નવું હોવું જોઈએ. જો આવું શક્ય ન હોય તો એક વાતનું ધ્યાન રાખો કે જે ચાદરમાં કાણું હોય તે ચાદરને પ્રયોગમાં લેશો નહિ. જે પલંગ પર દંપતિ સુતા હોય ત્યાં અન્ય કોઈને સુવા ન દેશો.

* પ્રયત્ન કરો કે તમારા પલંગની નીચે કોઈ પણ સામાન ન રાખ્યો હોય. જગ્યાને ખાલી રહેવા દો. તેનાથી તમારા બેડની ચારે બાજુથી કોઈ પણ અવરોધ વિના સકારાત્મ ઉર્જા પ્રવાહિત થઈ શકશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સંબંધોમાં મીઠાશ લાવો
ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...
ફેંગશુઈ દ્વારા સમૃદ્ધિ મેળવો
જાપ કરો અને વાસ્તુદોષ દૂર કરો...
ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો
ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....