અલગપણું દર્શાવતી વસ્તુઓથી ચેતો
|
* નવદંપતિ માટે ગાદલા, ચાદર વગેરે નવું હોવું જોઈએ. જો આવું શક્ય ન હોય તો એક વાતનું ધ્યાન રાખો કે જે ચાદરમાં કાણું હોય તે ચાદરને પ્રયોગમાં લેશો નહિ. જે પલંગ પર દંપતિ સુતા હોય ત્યાં અન્ય કોઈને સુવા ન દેશો.
* પ્રયત્ન કરો કે તમારા પલંગની નીચે કોઈ પણ સામાન ન રાખ્યો હોય. જગ્યાને ખાલી રહેવા દો. તેનાથી તમારા બેડની ચારે બાજુથી કોઈ પણ અવરોધ વિના સકારાત્મ ઉર્જા પ્રવાહિત થઈ શકશે.