ઘર ક્યાં બનાવવું અને ક્યાં નહિ?
|
કંઈ જગ્યાએ ઘર ન બનાવવું: બ્રહ્મ દેવના મંદિરની પાછળ કે વિષ્ણું, સુર્ય, શિવ કે જૈન મંદિરની આગળ પાછળ પ્લોટ પર ઘર ન બનાવવું.
આ સિવાય પ્લોટ પર ઘર બનાવતી વખતે ઉત્તર, પૂર્વ અને ઈશાનમાં વધારે જગ્યા છોડો. ઘરની છતનો ઢાળ પણ ઉત્તર કે ઈશાન તરફ હોવો જોઈએ. સીવેજ અને નળ પણ ઈશાન અને નૈઋત્યમાં હોવો જોઈએ.
બારીઓ પુર્વ અને ઉત્તર તરફ વધારે રાખવી. દક્ષિણમાં બારી ન બનાવશો. ઈશાન ખુણામાં રસોડુ પણ ન બનાવશો. આઉટ હાઉસ હંમેશા પશ્ચિમ અને દક્ષિણમાં તેમજ ગેરેજ પુર્વ અને ઉત્તરમાં બનાવો.